Saturday 1 October 2016

COUNTERVIEW: Gujarat Dalit rail roko canceled "for now" followi...

COUNTERVIEW: Gujarat Dalit rail roko canceled "for now" followi...: Jignesh Mevani with Kanhaiya Kumar By Our Representative In a late night development, top Gujarat Dalit rights leader Jignesh declared ...

Wednesday 28 September 2016

COUNTERVIEW: Dalit leader Jignesh Mevani, others detained in Ah...

COUNTERVIEW: Dalit leader Jignesh Mevani, others detained in Ah...: Jignesh Mevani By Our Representative Well-known Gujarat Dalit leader Jignesh Mevani, his colleague Hiten Makwana, who leads the safai ...

Thursday 22 September 2016

Mevani tweets Rupani

Urgent appeal to the entire nation - 

Mevani tweets Rupani:


Tomorrow Vijay Rupani, Gujarat CM is hosting Twitter TownHall. On this occasion, I take this opportunity to ask a few pertinent questions to our beloved Chief Minister. I urge everybody to flood his twitter handle @vijayrupanibjp using hashtag #AskVijayRupani and ask the following ten questions:


1. What kind of politics is Modiiji doing from Delhi that Cow Vigilantes have gone berserk everywhere?

2, Despite of claim of 32 Million Crores investment in the State of Gujarat, more than 2 Lakh employees in Fixed Pay System are denied minimum wages. WHY?

3. Despite of budget of more than 90,000 Crores for Narmada Canal Network, many parts of Gujarat are still PYAASA. WHY?

4. BJP promised during the last assembly polls that they will build 50 Lakh households for commoners of Gujarat. Have you built even 1% of it?

5. Modiji is claiming, "Na me khata hun, na me khane deta hun". then why are there financial irregularities of more than 2 Lakh Crores as discovered by CAG?

6. Have you given even a penny as compenstaipn to families in which farmers have committed suicide?

7. Thousands of acres of land is allotted to Adani/Ambani/Essar. Then why not for SC/ST/OBC?

8. Why highest cases of assault and murders of RTI activists are registered in Gujarat which is claiming to be transparent?

9. Why 1000's of sanitation workers mostly Valmiki's are not given even minimum wages by Gujarat Govt?

10. In 2002, the debt was around 25000 Crores and 15/16, it has reached 1.85 Lakh Crores - What kind of model of governance is this?

Saturday 17 September 2016

COUNTERVIEW: Top Dalit rights leader Jignesh Mevani "picked up"...

COUNTERVIEW: Top Dalit rights leader Jignesh Mevani "picked up"...: By Our Representative Even as Prime Minister Narendra Modi arrived in Gandhinagar on Friday, the Gujarat capital, for “celebrating” his ...

Thursday 1 September 2016



Academic and activist: Dalit leader Jignesh Mevani rises in Gujarat


Ram Parmar had no idea about the young man on the dais, but the daily-wage labourer was impressed by the speaker’s raspy voice. More importantly, the core subject was close to his heart: atrocities on Dalits.
Listening to that speech in his central Gujarat village on Friday, Parmar cheered every time there was a criticism of the government for continued attacks on his community. By when the crowd at the wedding hall in Dholka saw off the activist, Parmar had become his big-time fan.
Jignesh Mevani, a bespectacled lawyer, is earning admirers and followers in a big way across the western state. The 35-year-old resident of Ahmedabad is leading a foot-march to down-south Una, where cow protectors thrashed four Dalits last month.
A video of the July 11 flogging in the Saurashtra town spurred Mevani to organise a Dalit mahasabha (grand assembly) in the state capital. That 20,000-strong rally on July 31 saw Dalits taking a vow to discontinue with their age-old practice of removing cow carcasses and manual scavenging.
As the convener of the Una Dalit Atyachar Ladat Samiti which is fighting against the July 11 incident in Gir Somnath district, Mevani has become a rallying point for those seeking renewed discourse on Dalit issues. The stubble-sporting leader might be from a middle-class family, but his ability to strike a chord with the poor in his community was evident in the mahasabha that was the biggest gathering for the cause of the Dalit community in Gujarat’s recent history.
“A majority of Dalit academics are not in touch with ground realities and current issues affecting the community,” he says. “Those who have a grasp on matters are not sufficiently articulate. I bring in a combination of an academic and an activist.”
Last month, Mevani’s forum, also consisting of four of his aides, held meetings and protests in several parts of the country. The encouraging response has emboldened the mission.
“The Una episode was stark. It came as a shocker for many,” he says, “I thought it was important to channelise that mood into something concrete.”
Today, as Mevani hops villages during his 11-day ‘Aazadi Kooch’ (March for Freedom), he avoids rhetoric—instead, talks matter-of-factly.
Across the 350-km padayatra that began on Friday and is slated to conclude on the Independence Day, the activist makes members of his community take a pledge to shun their traditional tasks. Mevani wants the government to provide them alternative livelihood options. At the end of every speech, he appeals to them to spread the message on social media.
“Slogans against upper castes and release of Dalit literature are important, but I wonder how far we can go with such activities. My samiti has come up with new, specific demands,” notes Mevani, clutching a cell-phone and catching up with the latest media updates on his campaign.
The march has sparked interest in political parties, but Mevani isn’t keen to capitalise on it. At a halt on the outskirts of Ahmedabad on Friday, Congress workers greeted the protesters. Mevani and his associates asked the party supporters to join his movement as “individuals”.
“My work is apolitical. Period,” Mevani says.
Mevani enriched his oratory and organisational skills during his stint at the Jan Sangharch Manch, a civil society organisation founded in Ahmedabad by late lawyer Mukul Sinhahe also worked with the victims of 2002 Godhra riots and studied cases of extra-judicial killings in the state. He took keen interest in the issues of sanitation workers and trade union members.
As a lawyer, Mevani filed a PIL in the Gujarat High Court in 2011, claiming irregularities in land allotment to Dalits across the state.
The recent Una incident came a fresh trigger to his Dalit activism. “I realised the time had come to consolidate members of the community. The sheer barbarity of the crime punctured the myth that such atrocities were a thing of past,” he notes.

copy to http://www.hindustantimes.com/india-news/academic-and-activist-dalit-leader-jignesh-mevani-rises-in-gujarat/story-jjjouVJDwREtAXvxQCjJeK.html

Ex-journalist, lawyer, aspiring politician: Meet Jignesh Mevani, face of the Gujarat Dalit agitation

Gujarat Dalit agitation, Jignesh Mevani, dalits, dalit coversions, incident in una, una incident, gujarat freedom of religion act, thrashing of dalits in una, gujarat news, india news, latest news


Since the emergence of Hardik Patel from among the Patidars and Alpesh Thakor from among the OBCs during movements in Gujarat over the last one year, the state’s Dalits have been feeling the need for a young leader of their own. And one activist has put his hand up to fill that void.Jignesh Mevani, 35, has been the face of protests by Dalits following the assault of Dalits in Una. An English literature graduate, former Gujarati journalist and serving lawyer, Mevani administered a pledge to the protesting crowds that their community will no longer do the “dirty jobs of society”.
Jignesh Mevani, 35, has been the face of protests by Dalits following the assault of Dalits in Una. An English literature graduate, former Gujarati journalist and serving lawyer, Mevani administered a pledge to the protesting crowds that their community will no longer do the “dirty jobs of society”.
Mevani agreed that he is consciously trying to fill what he calls an enormous vacuum of leadership among Dalits in Gujarat. He said he has the help of a team with members such as Kaushik Parmar, Subodh Parmar, Suresh Agja and Mahesh Parmar.“In the 1970s, a strongly radical Dalit group, Dalit Panther, came up in Gujarat. However, over the years, that organisation did not do enough to address various issues of the community,” he said. “I also feel the older generation of Dalit leaders has failed to transfer the leadership to the younger generation and because of that the struggle on economic issues has [suffered].”
“In the 1970s, a strongly radical Dalit group, Dalit Panther, came up in Gujarat. However, over the years, that organisation did not do enough to address various issues of the community,” he said. “I also feel the older generation of Dalit leaders has failed to transfer the leadership to the younger generation and because of that the struggle on economic issues has [suffered].”
About the current uprising, he said, “Such a spontaneous response from the community was not seen in Gujarat even in 2012 when three Dalit youths were shot dead in Thangadh of Surendranagar by police. What is more important is that even non-Dalits and Muslims are coming out proactively to support the community this time.”
Mevani is also a spokesperson for Aam Admi Party’s Gujarat unit and he makes no secret of his political ambitions. “Two hundred per cent, I have political ambitions. And my association with AAP is an extension of my activism [over Dalit issues].” Born in December 1980, Mevani hails from Mehsana district and lives in a Dalit-dominated locality of Meghaninagar in Ahmedabad. His father, Natubhai Mevani, is a retired clerk who worked with the Ahmedabad Municipal Corporation.
Born in December 1980, Mevani hails from Mehsana district and lives in a Dalit-dominated locality of Meghaninagar in Ahmedabad. His father, Natubhai Mevani, is a retired clerk who worked with the Ahmedabad Municipal Corporation.Jignesh studied English literature at H K Arts College and journalism at Bhavan’s College, Ahmedabad, and worked in Mumbai for a Gujarati magazine and a Gujarati daily for around four years.
Jignesh studied English literature at H K Arts College and journalism at Bhavan’s College, Ahmedabad, and worked in Mumbai for a Gujarati magazine and a Gujarati daily for around four years.
As a student, he was influenced by educationist-columnist-activist Prof Sanjay Bhave and poet-theatre personality Prof Saumya Joshi. “It is due to people like Profs Bhave and Joshi that I came in touch with various Gujarati newsletters of civil society such as Nirikshak, Bhoomiputra and Naya Marg. I also got influenced by civil rights activists of Gujarat such as Girish Patel, late Chunibhai Vaidhya and late Ilaben Pathak,” Mevani said. However, he said, “during my stint in journalism, I realised that idealism and realism are two different things. And during this period, in 2008, I watched Rakesh Sharma’s Gujarati documentary Khedu Mora Re [about farmers’ suicides] following which I quit journalism and came to Gujarat.”
However, he said, “during my stint in journalism, I realised that idealism and realism are two different things. And during this period, in 2008, I watched Rakesh Sharma’s Gujarati documentary Khedu Mora Re [about farmers’ suicides] following which I quit journalism and came to Gujarat.”
So began his work as an activist. He met activist Bharatsinh Zala, visited various places to understand the issues leading to farmer suicides, and joined Jan Sangharsh Manch (JSM) of the late Mukul Sinha, trade unionist, activist and lawyer, to whom he attributes his understanding of Left ideology.
Subsequently, Mevani started taking up land issues of Dalits while also studying at D T Law College in Ahmedabad. He now practises at Gujarat High Court, where one of his pending petitions relates to allocation of government surplus land to landless Dalits under the Gujarat Agriculture Land Ceiling Act. “Today, only instances of violence against Dalits have become Dalit issues. I firmly believe that there should be protests on the economic front too,” Mevani said. “Also, Dalits should include all oppressed classes and I would like to bring all of them together.”
“Today, only instances of violence against Dalits have become Dalit issues. I firmly believe that there should be protests on the economic front too,” Mevani said. “Also, Dalits should include all oppressed classes and I would like to bring all of them together.”

Mevani also plans to publish a research work on Gujarati poet Mariz on the poet’s 101st anniversary next February.
copy to http://indianexpress.com/article/india/india-news-india/gujarat-dalit-agitation-jignesh-mevani-dalits-incident-in-una-2960239/

Gujarat: Dalit leader Jignesh Mevani quits AAP

Mevani’s political affiliations had come in for criticism, threatening to split the movement, which has seen two major conventions since the Una flogging incident.

dalit yatra, dalit asmita yatra, ips officer rahul sharma, ngo jan sangharsh manch, una flogging, dalit youths, skinning dead cow, activist nirjhari sinha , india news, latest news

Lawyer and activist Jignesh Mevani, 35, who led the Dalit movement to protest against the Una flogging incident, resigned from the Aam Aadmi Party (AAP) Saturday. He clarified that he had no intention to fight elections.
The AAP, he said, never tried to politically encash the Dalit movement. “I am one of the leaders, yet some jealous elements from the Dalit community and BJPworkers tried to create a wrong impression about me. So, to avoid any further gandagi (dirt) from such elements, I am resigning from AAP. This was and will remain the genuine Dalit struggle,” he said.
Mevani’s political affiliations had come in for criticism, threatening to split the movement, which has seen two major conventions since the Una flogging incident.
Mevani said his resignation was conveyed to all top AAP leaders. “They agreed with me and expressed their wish to let the Dalit movement in Gujarat grow on its own. I am thankful to AAP that they did not politicise the Dalit movement,” he said.
copy http://indianexpress.com/article/india/india-news-india/gujarat-dalit-leader-jignesh-mevani-quits-aap-2988078/

Who is Jignesh Mevani and Can He Impact the UP Election Result?

“I’m very romantic, poetic, flamboyant,” that’s how 35-year-old Jignesh Mevani describes himself. The self-confessed guppe-baaz is the face of the new Dalit movement that’s swept Gujarat. He’s successfully channeled the outrage following the public flogging of Dalit tannery workers by gau rakashaks, into an organised movement for liberation from the caste system.
On 15 August, he called out – “You can keep the cow’s tail, but give us our land” and administered a vow to 20,000 supporters “never to enter sewers and not to skin dead cattle.”

Speaking to The Quint, Jignesh asks “has Modi not heard of what has happened in Una?”
The question is at the crux of his next campaign – sending post cards to the Prime Minister.
The statement Modi made – goli maarni hai toh mujhe maaro, daliton ko mat maro – Fact is, more than 14,000 cases of Dalit atrocities were recorded during his regime, but he never uttered a word. Even now, he’s said nothing about what happened in Una. He keeps tweeting about other nonsensical things, but has he not heard what’s happening in Una?
 Jignesh Mevani, Convenor, Una Dalit Atyachar Ladat Samiti


Jignesh Mevani addressing supporters in Una on 15 August  2016 (Photo Courtesy: Facebook/Jignesh Mevani)

Dalits to burn Manu Smriti outside High Court: Jignesh Mevani

Before the protest, Mevani said that they will also get in touch with organisations with similar ideologies in Rajasthan, and those which are working for empowerment of the marginalised classes and communities.

jaipur, dalit protests, dalits burn manu smriti, manu smriti, jignesh mevani, gujarat dalit agitation, india news

Gujarat Dalit agitation leader Jignesh Mevani on Sunday said that Dalits will burn copies of Manu Smriti, the ancient legal text codifying the caste system, outside the Jaipur bench of Rajasthan High Court which has an idol of Manu on its premises.
“We have an ultra-liberal Constitution and protecting it is the duty of the courts. But having an idol of Manu on the premises of a High Court speaks volumes about our judiciary as the book stands for patriarchy and casteism,” Mevani toldThe Indian Express.
“Hence, we will burn copies of the text outside the gates of Jaipur bench of Rajasthan High Court,” said Mevani, who is also the convener of Una Dalit Atyachar Ladat Samiti. The Samiti was created following the public flogging of Dalits in Gujarat’s Una for allegedly skinning a dead cow.
“Our slogan will be ‘Manu Smriti jalayenge, poora desh hilayenge’ (will burn Manu Smriti, and shake the nation). It’ll take place on December 6, the death anniversary of Babasaheb Bhim Rao Ambedkar,” Mevani said.
“It’ll be a milestone in the history of the nation. We will campaign all over the country for it and lakhs of Dalits from across the nation will gather in Jaipur for the event,” he said.Before the protest, Mevani said that they will also get in touch with organisations with similar ideologies in Rajasthan, and those which are working for empowerment of the marginalised 
classes and communities.
The idol was reportedly set up in 1989 by Rajasthan Judicial Officers Association. However, following objections, a Full Court Resolution directed that it be relocated. But this was, in turn, challenged by Jaipur-based Acharya Dharmendra.
On August 13 last year, the matter was again taken up in the High Court after a period of 25 years. A bench of Chief Justice Sunil Ambwani, Ajit Singh and V S Siradhana issued notices to the Centre and state government, impleading them as respondents to the petition.
“The matter is still pending before the High Court but it is not really an issue,” said Ram Manohar Sharma, President, High Court Bar Association.

Saturday 20 August 2016

COUNTERVIEW: Gujarat Dalit protesters decide to hold Ahmedabad-...

COUNTERVIEW: Gujarat Dalit protesters decide to hold Ahmedabad-...: By Mohammed Kaleem Sididqui* Following the successful completion of the Dalit mega-rally in Ahmedabad (click HERE ) in which thousands p...

COUNTERVIEW: Expectations run high from new Gujarat Dalit leade...

COUNTERVIEW: Expectations run high from new Gujarat Dalit leade...: Valjibhai Rathod (extreme right) on dharna in Gandhinagar By Our Representative Following successful completion of the Independence Da...

Monday 15 August 2016

COUNTERVIEW: Attack on Gujarat Dalits resumes after Una rally, ...

COUNTERVIEW: Attack on Gujarat Dalits resumes after Una rally, ...: An injured undergoing treatment in Rajula By Our Representative An atmosphere of unprecedented tension and fear prevails among the lo...

COUNTERVIEW: Gujarat Dalit rally in Una warns state govt: Give ...

COUNTERVIEW: Gujarat Dalit rally in Una warns state govt: Give ...: From left: Jignesh Mevani, Kanhaiya Kumar at Una rally By Our Representative In a strong message to the powers that be, thousands of D...

COUNTERVIEW: Gujarat Dalit rally to reach Una amidst wide suppo...

COUNTERVIEW: Gujarat Dalit rally to reach Una amidst wide suppo...: Dalits of Goradaka village pledge not to pick up dead cattle By Our Representative The Dalit Asmita Yatra, flagged off in Ahmedabad on...

Gujarat Dalits issue an ultimatum

Gujarat Dalits issue an ultimatum: Gujarat's Dalits today threatened a rail blockade if the state government failed to meet within a month their demand for five acres of land for each family from the community.

Rohith Vemula’s mother unfurls tricolour in Una

Rohith Vemula’s mother unfurls tricolour in Una: Amidst chanting of “Jai Bhim” and seeking independence from atrocities and discrimination, thousands of Dalits have gathered in Una to celebrate Independence Day on Monday. A 1

Dalits mark Independence Day with rally in Una, threaten stir | The Asian Age

Dalits mark Independence Day with rally in Una, threaten stir | The Asian Age: On the day Prime Minister Narendra Modi reached out to dalits and Muslims in his speech from the ...

Sunday 14 August 2016

AmbedkarAssociation North America


Global Dalits United' -That is what the board says in Hindi. To get parity and justice. Who the heck is that some else to loot Dalit lands, appropriate constitutional money, jobs, affirmative actions, and the right to make it criminal of these 98 types of restrictions from drawing water from a well to walk on streets with a foot wear on? Get back our lands and decide the work by yourself even that means going out hungry and fight. There is only one life to live and die. If some one makes you die carry him first along. Nothing ever comes without a fight from the one who moved up early by cheating. The very fact the dominant cheated is that he was a cheat. Now without fight the cheat won't come down with his loot. Fight and protect as well, keep reinventing oneself away from braminical cult through education. ‪#‎ChaloUna‬ . Great work. Diaspora will continue to support 'Global Dalits United' from around the globe, using all means at our disposal drawing more from less. That is Dalit efficiency to fight back and win. Thanks to Pratik Sinha Manjula Pradeep Jignesh Mevani Manisha Mashaal and the million rest, unknown warriors. Jai Bhim.





Saturday 13 August 2016

Una Dalit Atyachar Ladat Samiti: બુધ્ધમ શરણમ ગચ્છામી દલિતસ્થાન જીંદાબાદ ...

Una Dalit Atyachar Ladat Samiti: બુધ્ધમ શરણમ ગચ્છામી દલિતસ્થાન જીંદાબાદ ...: બુધ્ધમ શરણમ ગચ્છામી         દલિતસ્થાન જીંદાબાદ                   જય ભીમ ઉનાના મોટા સમઢિયાળા ગામના ગરીબ, પામર અને શારીરિક રીતે નબમાં લો...

બુધ્ધમ શરણમ ગચ્છામી દલિતસ્થાન જીંદાબાદ જય ભીમ

READY TO UNA...JAY...JAY...JAY...BHIM




બુધ્ધમ શરણમ ગચ્છામી         દલિતસ્થાન જીંદાબાદ                   જય ભીમ

ઉનાના મોટા સમઢિયાળા ગામના ગરીબ, પામર અને શારીરિક રીતે નબમાં લોકોને આરબ દેશોમાં કે તાલિબાની  લોકોની જેમ  જે રીતે  મારવામાં આવી રહ્યા હતા, ત્યારે તો તેવું જ લાગી રહ્યુ હતુ કે આ  હિંદુસ્તાન તેમનાથી પણ જંગાલિયતમાં આગળ આવવા માંગી રહ્યુ છે. કેમ, જે લોકોના શરીરમાં હાડચામના કેકાણા ન હતા, તેમના ઉપર કાયદાના રક્ષીકનુ જ શસ્ત્ર બેરહમીથી મારવામાં આવી રહ્યુ હતુ. અને જે શસ્ત્ર જેના હાથમાં કાયદાકીય રીતે હોવું જોઈએ તે નમાલી પોલીસ આ નળમા પર શુરાઓ નો ખુની ખેલ જોઈ રહી હતી અને તે પણ ઉના પોલીસ સ્ટેશનના બરાબર સામે જે લોકો વારાફરતી પોલીસનો દંડો વારંવાર એકપછી એક હાથમાં લઈને મારી રહ્યા હતા ત્યારે તો તેઓ એમ જ સમજતા હતા કે તેઓ જે કરી રહ્યા છે તેની તેમની કાયદાકીય પરવાનગી મળી ગઈ છે અને તેઓ બહુ જ મોટી દેશસેવા કરી રહ્યા છે. આવું તાલીબાની ભયંકર ગુનાહિત કુત્ય કરનારાઓ કહેવાતા ગૌરક્ષકો કહેવામાં આવી રહ્યા છે.તેઓનુ કામ ફકત ગાયોની રક્ષા જ કરવાનુ છે. ગાયોને સારીરીતે રાખવાનુ નહી. ગાયો જાહેર રસ્તા પર ફરતી હોય છે, ત્યારે જાહેર રસ્તા વચ્ચે બેસીને આવનજાવનમાં રુકાવટ કરતી હોય છે ત્યારે, અને ખાવાલાયકપદાર્થ ન મળતા ટલાસ્ટીકની થેલીઓ ખાતી હોય છે ત્યારે, અને બિમાર ગાયો જે નબળાઈથી ચાલી પણ શકતી હોતી નથી ત્યારે, આ તમામ બાબતો વખતે ગૌરક્ષકો આંખ આડા કાન કરી લે છે. શુ આ બાબતો તેઓ જોતા નથી જાણતા નથી. ઘણા લોકો જાહેર માર્ગ પર ફરતા ઢોરોને કારણે અકસ્માતમાં મરી ગયા. જે લોકો આ વગરમોતે ઢોરોના કારણે મરી ગયા તેમના પરીવારને કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરવા આ કહેવાતા ગૌરક્ષકો ગયા ન હતા. પરંતુ, જે લોકો ગરીબીના કારણે પરપંરાગત વ્યવસાયના ભાગરૂપે મરેલી ગાયની ખાલ નિકાળતા હતા તેવા બેહાલ, ગરીબ, અને સાવ પાંગળુ શરીર ધરાવતા ચર્મકારો પર બેરહેમીથી તુટી પડ્યા અને જે લોકો મરેલા ઢોરની ચામડી ઉતારીને તેને વેચીને બે પૈસા કમાઈને પોતાના પરીવારનુ પેટ ભરતા હતા. તેવા લોકોની જીવતેજીવ ચામડી જાહેરરોડ પર ઉતારવાના કામમાં લાગી ગયા. અને આ ધાતકી કૃત્યનુ શુટીગં કર્યું. જે પોતાનુ આ પરાક્રમ એક દસ્તાવેજી ફિલ્મ  રીલીગ્જ કરતા હોય તેમ તેને વાયરલ કર્યુ અને તેમ કરીને તેમણે બીજા કહેવાતા ગૌરક્ષકોને સંદેશો આપ્યો કે જોવો અમારી બહાદુરી અને  તમે પણ આ રીતે આવા અમાનુષી કૃત્યો કરવાનુ ચાલુ કરી દો. આ કહેવાના ગૌરક્ષકોએ જે રીતે ચર્મકારોને માર મારેલ છે તેવુ તો આરબ દેશોમાં કે તાલિબાની પ્રદેશોમાં પણ કોઈ વ્યક્તિઓને આ રીતે મારતા હોય તેવું બન્યુ નથી. ISIS વ્યક્તિઓના ગળા કાપીને મોત આપી દે છે. પરંતુ ઉનામાં તો જીવતે જીવ ચામડી ઉતારવાનુ ભયકંર ગુનાહિત, અમાનુષી કુત્ય થયુ જે જોઈને સભ્યાસમાજ કંપી ઉકયો, અને દલિતસમાજ રડી પડયો, ને દુનિયાના દેશોના લોકોએ ફરીથી માની લીધુ દે ભારત મદારીઓનો દેશ હતો અને રહેશે.

        પહેલાના વખતમાં રાજાઓ ગૌરક્ષા માટે પોતાના જીવનનુ બલિદાન આપી દેતા હતા. ગાયોને સારીરીતે રાખતા હતા. ગાયો દાનમાં આપતા હતા અને સાચા અંશે તેમના માટે ગાયો માતા સમાન હતી, પરંતુ ગૌરક્ષકોનુ લેખલ લગાવીને ફરતા આ કહેવાતા ગૌરક્ષકો હકિકતમાં ગાયોના રક્ષણકર્તા બનીને શુ કરી રહ્યા છે તે જાણજો, જહાજોમાં માંસમટન બીજા દેશોમાં જાય છે, ત્યાં આ જહાજોમાં ગૌમાંસ તો નથી ને, તેવી માંગણી કરતા અને આ જહાજોના માલિકો તપાસમાં દિવસો થાય અને માંસમટન સડી જાય અથવા તો જે તે FSL માં ભેંસના માંસને પણ ગૌમાંસ જાહેર કરાવી તોડબાજી કરાવી. તેવુ આ કહેવાતા ગૌરક્ષકો કરે છે. બધા ગૌરક્ષકો તેવા નથી જે ખરેખર ગૌરક્ષકો છે તે તેમના માનવતાવાદી કામની જાહેરાતો કરતા નથી.

        ભારતમાં હજારો વર્ષોથી પરપરાંગત વ્યવસાય કઈ કઈ કોમ કરે છે તે વિષે બધા જ માહિતગાર છે.આપણા દેશમાં તો જે જાતિમાં તમારો જન્મ થયો તે કામ તમારે જ કરવાનુ તે નક્કી થઈ જાય છે. સર્વણકોમમાં જન્મ થયો તો તમારે અમુક ગંદા કામો તો કરવાના જ નહી .તેવુ જન્મજાત સુખ લઈને જ જીવનભર સર્વણ રહેવાનુ અને જે લોકો દલિતજાતિમાં જન્મે છે તેમના માથે તો આ કામ સાથે સંકળાયેલા છે તેવુ લેબલ આપોઆપ લાગી જાય છે. દલિતોને સખતરીતે એવુ ઠસાવી દીધુ છે કે તમો તો આ જાતિના જ  છોને તમે તો આ કામ કરો છો ને. તે ઉપરાંત આર્થિક રીતે જે થોડો ઘણો લાભ ગરીબ દલિતને મળતો  હોય છે તેથી તે પણ અમુક ગંદા કામો (શ્રવણોની નજરે) કરી રાખે છે. જેમ કે ચર્મકારો મરેલા ઢોરની ખાલ ઉતારીને તેને વેચીને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવે છે. આ કામ દલિતો લગભગ બે હજાર વર્ષથી જ કરતા આવ્યા છે તે વિષે આપણે જાણીશુ.

        તથાગત બુધ્ધ ભગવાને બૌધ્ધધર્મ નો ફેલાવો શરૂ કરતા ઘણા લોકો બૌધ્ધ બનવા લાગેલ અને ઈ.સ. પૂર્વ 200 વર્ષના વખતમાં બૌધ્ધોની સંખ્યા ખુબ જ થઈ ગઈ હતી. તેઓ રાજકીય રીતે અને આર્થિક રીત ખુબ જ આગળ આવી ગયેલ હતા. તથાગત બુધ્ધે હિંદુ ધર્મમાં રહેલા અમુક દુષણો જેવા કે અંધશ્રધ્ધા,મૂર્તિપૂજા, પ્રાણીઓની બલિ જાતિ વ્યવસ્થા આભદછેટ  વગેરે દુર કરવા બૌધ્ધ ધર્મની સ્થાપના કરી હતી અને તેનો ફેલાવો થતા બૌધ્ધ ધર્મ રાજયાશ્રય પામ્યો હતો પહેલાના સમયમાં જે ધર્મ રાજયાશ્રય પામે તે રાજ કરે તેવુ હતુ. મહાન સમ્રાટ ચંદગ્રપ્ત મૌર્ય બૌધ્ધ ધર્મના અનુયાયી હતા અને તે મુજબ તેમના રાજયમાં બૌધ્ધ ધર્માઓ ઉંચા સ્થાન ઉપર બિરાજમાન થઈ ગયા અને જે બૌધ્ધધર્મ અંગિકાર કરતા હતા તેમને આપોઆપ જ બહુમાન  મળતુ અને તે રીતે અખંડ ભારતમાં બૌધ્ધ શાસનનો ફેલાવો થતો ગયો અને બૌધ્ધ શાસન સદીઓ સુધી અસ્તિત્વમાં રહ્યુ અને બૌધ્ધ શાસકોએ તથા તેમના અનુયાયને અનેક ઈમારતો, ગુફાઓ, શિલ્પ સ્થાપત્યનુ નિર્માણ કર્યુ. અફધાનિસ્તાનમા બામિયાન ખાતે બુધ્ધ ભગવાનની વિરાટ પ્રતિમાં ત્યાના આતંકવાદીઓએ ખંડીત કરી દીધી. તે ઉપરાંત પૂરા અખંડ ભારતમાં બૌધ્ધ શિલ્પ સ્થાપત્ય કેટલીયે  જગ્યાએ છે. જે સાબિત કરે છે. કે ઈ.સ. પૂર્વ બૌધ્ધશાસન કેટલુ વિશાળ અને મોભાદાર હતુ. ચંદૂગ્રપ્ત મૌર્ય પછી આવેલા શાસકો નબળં પડતા ફરીથી હિંદુ સમાજ સતા પર આવવા લાગ્યો અને રાજયાશ્રય પામતા બૌધ્ધો ઉપર અત્યાચાર થવા લાગ્યા. અને તેમને અળગા રાખવામાં આવ્યા. નગરમાંથી હાકી કાઢવામાં આવ્યા અને તેમનો રીતસર બહિષ્કાર કરી દેવામાં આવ્યો. તે વખતે બૌધ્ધ સાધુનેઓ ને થેર કહેવાતા અને બૌધ્ધ સાધવીઓને થેરી કહેવાતી,અને આ શબ્દ થેર અપભ્રંશ થઈને કાળક્રમે ઢેડ શબ્દ બોલચાલમાં અપમાનજનકરીતે બોલવામાં આવવા લાગ્યો, આ બૌધ્ધોને અળગા કરી દેવામાં આવતા, તેમનો બહિષ્કાર કરી દેવાતા અને તેમને નગરમાંથી હાંકી કાઢવામાં આવતા તેઓ નગરથી દુર છેવાડે રહેતા, ને મરવાના વાંકે જ તેમને દુર કરી દેવામાં આવતા, જીવન નિર્વાહ માટે તેઓએ જંગલી કંદમુળ તથા જંગલની ખાધ પેદાશો પર આધાર રાખવો પડતો. પરંતુ નગરમાં મરી ગયેલા ઢોરોનો નિકાળ કરવાનુ કામ તેમના પર થોપી દેવાનો આદેશ કરવામાં આવ્યો. તેઓએ ના છુટકે તે કામ કરવાનુ સ્વીકાર્યુ. કદાચ તેઓએ એમ માની લીધુ હશે કે મરેલા ઢોરનુ ચામડુ તો આપણને કામમાં આવશે. અને તે પછી તેઓ અન્ય સ્થાયી થતા ગયા. પરંતુ જેઓને આ કામ કરવાનુ જીવિકા માટે સ્વીકારી લીધુ તેમનો પરપરાંગત વ્યવસાય બની ગયો અને તેમાંથી તેઓ ગુજરાન, ચલાવતા થયા અને તે લોકો આજના ચર્મકારો તરીકે ઓળખાયા.આજે બૌધ્ધશાશન ચીન, જાપાન, થાઈલેન્ડ જેવા ધણા દેશોમાં છે. અને ડૉ. બાબાસાહેબે આંબેડકરે પણ સુધારાવાદી બૌધ્ધ ધર્મ અપનાવેલ છે. ભારતમાં લાખો લોકો બૌધ્ધર્ધર્મી છે. તાજેતરમાં આત્મહત્યા કરનાર દલિત વિધાર્થી રોહિત વેમુલાના માતા અને ભાઈએ બૌધ્ધ ધર્મ અંગિકાર કરેલ છે

        હજારો વર્ષથી દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવી રહેલ છે. આ જોઈને ડૉ. બાબાસાહેબે અલગ દલિતસ્થાન ની માંગણી કરેલ. પરંતુ ગાંધીજીએ તે માંગણી અટકાવવા ઉપવાસ પર બેસીને અલગ દલિતસ્થાનનો વિશેધ કરેલ . ડૉ. બાબાસાહેબે ગાંધીજીના હટાગ્રહ ને માન આપી અલગ દલિતસ્થાનની માંગણી પાછી ખેચી લીધી. ગાંધીજીને લાગ્યુ હશે કે અલગ દલિતસ્થાન બનશે અને દલિતો અલગ થઈ જશે તો અમુક ગંદા કામો કોણ કરશે. છેવટે અલગ દલિતસ્થાનના બદલે સતામાં, નોકરીઓમાં પ્રતિનિધિત્વ મળે તે માટે અનામતપ્રથા અમલમાં આવી. ભારતના ભાગલા વખતે ગાંધીજીએ જોઈએ તેટલો વિરોધ કરેલ ન હતો. તેમને તો ભારતના દલિતોને દલિત તરીકે સમાજના ગુલામ તરીકે જ રાખવામાં રસ હતો.અને ડૉ. બાબસાહેબે અપાવેલ અનામત કોઈ ભીખમાં આપવામાં આવી નથી. દલિતો ઉપર હજારો વર્ષના અત્યાચાર, શોષણ અને ત્રાસ કારણે અલગ દલિતસ્થાનના બદલામાં આપવામાં આવેલ છે. દલિતોને આપેલ અનામત આંખમાં કણાની માફક ખુંચતી હોય તો અનામત રદ કરી નાખો અને દલિતોને અલગ દલિતસ્થાન આપી દો, અને પછી સાફસફાઈના અને ગંદા કામો તમારી જાતે કરજો અને જે આવા કામો કરે તેમને તમે દલિત શબ્દથી નવાજશો

        ભગવાને કે જેણે પણ આ દુનિયા બનાવી તેણે નક્કી કરીને આપેલ ન હતુ કે તમે રાજ કરજો, તમે વેપાર કરજો, તમે કર્મકાંડ કરજો, અને તમે બાકીના ઉપરોકત સર્વણોની સેવા કરજો. તેમની સાફસફાઈ કરજો, તેમનુ ગદું ઉપાડજો. હકિકતમાં સુષ્ટિની રચના થઈ અને માણસ સભ્ય બનવાની દિશામા આગળ વધ્યો અને તે વખતે માનો કે, એક જ પરિવારમાં 4 થી 5 સગા ભાઈઓમાંથી જેને બીજા પર સતા કરવાની, આક્રમકતા બતાવવાની, બીજને શેહમાં રાખવાની આવડત આવી તો તે શાશક બન્યો, યૌધ્ધો બન્યો, જેનામાં વેપાર કરવાની આવડત આવી તે વેપારી બન્યો અને જેને ભગવાન કે કુદરત જેવી સર્વશક્તિમાન વ્યક્તિ કોઈ છે, તેમ માંની તેની પૂજાપાઠ કરવા લાગી અમે તે કર્મકાંડી બન્યો. જેને અનાજ ઉગાડવાની આવડત હતી તે ખેડુત બન્યો અને જે ભાઈ ધરમાં સાફસફાઈ કરતો કે ધરમાં જીવજંતુ મરી જતુ તેને દુર કરવા બીજા ભાઈઓને સુગ ચડતી તેથી જે ભાઈએ આ ગંદકી દુર કરી તેના ભાગે તે જ કામ કરાવવામાં આવતુ અને કાળક્રમે તેમના વંશજો, જે કામ કરતા તે કામથી ઓળખવામાં આવ્યા. જે ચોખ્ખુ કામ કરતા હતા, તે સર્વણો ગણાવવા લાગ્યા. જે બળવાન હતા. અંદરો અંદર યુધ્ધો કરતા હતા તે શાસન ચલાવવા લાગ્યા. જે દુકાનમાં બેઠાબેકા અનાજ-વસ્તુઓનો વેપાર કરતા હતા નાણાંવટી-વેપારી બની ગયા. કર્મકાંડીઓ ભગવાનની  પૂજાપાઠ કરવા લાગ્યા અને જેને ખેતીકામ આવડતુ હતુ. તે જમીનોના માલિક બની ગયા અને અનાજ વેચીને પૈસાદાર બની ગયા. સતા, નાણાં, વસ્તુઓ જમીનોના લીધે સર્વણ બની ગયા. પરંતુ આ બધાને એટલે કે અમુક કામો માટે તો માણસો જોઈએ જેવા કે સાફસફાઈ, ખેતીકામ, માલની હેરાફેરી, મરેલા ઢોર ઉપાડવા જેવા કામો જે કરતા હતા. તેમને તેમણે દલિત બનાવી દીધા. તેમનામાં હજારો વર્ષથી એટલી માનવતા કે દયા ન આવી કે આવા કામ જો આ લોકો ન કરતા હોત તો આપણા મહેલો, ધર, ગોદામો, શેરી રસ્તા, ખેતરો ચોખ્ખા કેવી રીતે રહી શક્યા હોત, આવા માનવતાવાદી કામ કરતા  લોકોને સારીરીતે  રહેવા. સારુ ખાવા, સારી રીતે કપડાલ પણ પહેરવા ન આ આપ્યા. જો આપ્યા હોત તો તેઓ પણ સુધરી જાત અને તેઓ પણ સર્વણ બની જાત. તેથી હજારો વર્ષોથી તેમને તે જ હાલતમાં રહેવા દીધા છે. રહેવા તો દીધા ભલે પણ તેમના પર અત્યાચારો પણ કરવા લાગ્યા. તેઓને નબળા જ બનાવી આવ્યા અને તેમને અપમાનજનક નામથી સંબોધવામાં આવ્યા. હરિજન, દલિત, ઢેડા, બીસી વગેરે નામથી જ દલિતસમાજનો ઉલ્લેખ થાય છે. સવર્ણ સમાજ અંદરઅંદર વાતો કરતો હોય તો ગમે તેવો દલિત વ્યકિત જે શિક્ષિત હોય, સારો હોય, સારો હોદો ધરાવતો હોય તો પણ તેને અપમાનજનક ઓળખાણ તો આપી જ દે છે. ગામડાઓમાં હજુ પણ દલિતસમાજની સાથે આભડછેટ થાય છે. અમુક ગામડાઓમાં તો દલિત વ્યક્તિ શર્ટ ઈન કરે તો પણ તેને મારવામાં આવે છે. સારા પ્રસંગે ઢોલ વગાડવામાં દેવામાં આવતો નથી. માથે ટોપી પહેરવી જોઈએ તેવુ દબાણ થાય છે. મંદિરોમાં પ્રવેશ કરવામાં દેવામાં આવતો નથી. 21/5/2016 ના રોજ ઉતરાખંડમાં શિલગુરમાં સાસંદ તરુણ વિજય પર હુમલો કરી લોહીલુહાણ કરી દેવામાં આવ્યા. ભારતના એક સસંદસભ્ય પર હુમલો થાય તો ગામડાના અબુધ દલિતોને તો શુ મંદિરમાં કે, ગામના કુવે,પાણી પણ ભરવા દેવામાં આવતુ નથી, સારા પ્રસંગોમાં આવવા દેવાની માનવતા સર્વણોમાં આવી શકે કે કયારેય આવશે. ભૂમાતા બ્રિગેડ મહિલાઓને મંદિરમાં જવા આંદોલન કરે છે તો તેઓએ દલિતોને મંદિરોમાં પ્રવેશ અપાવવા આંદોલન કરવા જોઈએ.......

         આજે પણ ગુજરાતના અમુક ગામોના નામ અપમાનજનક છે. જેવા કે, જામનગરમાં ઢેઢખુણાનેસ, ઢેઢીઓનેસ, ઢેઢ ખિજડીયા, રાજકોટમાં ઢેઢુકી, ભાવનગરમાં ચમારડી. સુરેન્દ્રનગરમાં ઢેઢુકી, કચ્છ લખપતમાં ઢેઢપરા, ઢેઢડી, સાણદમાં વાસણા ઢેઢાણ, વિરમગામમાં ઢેઢાસણ, બાવળાંમા ઢેઢાળ, ઝાલોદમાં ઢેડિયા, ઢેડિયાનો નાળો, ડીસામાં-ઢેઢાલ. આ તમામ ગામોના નામ અસ્પુસ્યતાની ચાડી ખાય છે. અને અપમાન જનક છે. ધણી રજુઆતો પછી પણ આ ગામોના નામ બદલવામાં આવતા નથી. હું વ્યવસાથે વકીલ છુ મારા ત્યાં સૌરાષ્ટનાં એક બહેન જે દલિતસમાજની ન હોવા છતાં તેમનુ નામ ઢેડીબેન હતુ. જો દલિતસમાજની વ્યક્તિ ન હોવા છતાં તે માજી નું નામ ઢેડીબેન છે અને તેમનુ નામ પાકટ ઉંમર સુધી બદલવામાં આવ્યુ ન હોય કે બદલાવાની તસ્દી ન લેવામાં આવી હોય તો દલિતોના અપમાનજનક સંબોધનો કે ગામના નામો બદલવાની તસ્દી, માનસિકતા કોણ લેશે. ગાંધીનગરનાં એક મંદિરમાં ધી ચઢાવવાની બાધા દલિતોએ રાખી હોય તો તે ધી સ્વીકારવામાં આવતુ નથી. અમૂલ જેવી ડેરીનુ પેટીપેક પાઉચ પણ સ્વીકારવામાં આવતુ નથી. તેવું પાઉચ અલગ મુકવાની જગ્યા ફાળવવામાં આવી છે. દુનિયા સુધરતી જાય છે. અમેરિકામાં પણ કાળાગોરાનો ભેદ લગબગ નાબુદ થઈ ગયો છે. અમેરિકા જેવા દેશના પ્રેસિડેન્ટ અસ્વેત વ્યક્તિ છે. પરંતુ ભારતમાં હજુ પણ અસ્પુસ્યાતા નાબુદ થતી નથી. કાયદાઓ બને છે પણ તેનો અમલ કરનાર પણ આખરે તો સર્વણ જ ને જયા તેમની માનસિકતા બદલાતી નથી તો પ્રજાની માનસિકતા કંઈ રીતે બદલાશે?

        ભારતમાં દલિતોની વસ્તી 16.6 ટકા જેટલી છે. નાગાલેન્ડ, લક્ષદિપ,અંદમાન નિકોબારમાં દલિતો નથી. ઉચ્ચ હોદાઓ પર નામમાત્રના દલિત અધિકારીઓ છે. અનામત પ્રમાણે 15 ટકા અધિકારીઓ હોવા જોઈઓ. 149 સેક્રેટરી જેવા હોદા પર કોઈ જ દલિત નથી. 108 એડિશનલ સેક્રેટરીમાં માત્ર 2 દલિત છે. 477 જોઈન્ટ સેક્રેટરીમાં માત્ર 31 દલિત છે. અભ્યાસમાં માત્ર 4 ટકા દલિત ગ્રેજ્યુએટ છે 12 ટકા દલિત બાળકના 5 વર્ષ સુધીમાં કુપોષણને કારણે મરણ થાય છે. સરકારી નોકરીઓમાં 80 ટકા દલિતો ગુપ-ડી અને ગુપ-સી ની નોકરીઓમાં હતા. જેને છઠઠા પગારપંચ બાદ સરકારે ગ્રેડ-3 કર્યો છે. પટાવાળા, સફાઈકામદાર, ઓફિસબોય, કલાર્ક, ડેટા ઓપરેટર જેવા 80 ટકા કર્મચારીઓ કોન્ટ્રાકટ પર રાખવામાં આવ્યા છે જેથી સરકારે જયાંથી સૌથી વધુ દલિતો નોકરીઓમાં પ્રવેશતા હતા ને તમામ દરવાજા બંધ કરી દીધા છે ભારત સરકારના પૂર્વ જોઈન્ટ સેક્રેટરીઓ.પી. શુકલાના જણાવ્યા મુજબ. ગામડામાં 45 ટકા દલિતો જમીન વિહોણા છે. 49 ટકા દલિતો ખેતમજુરો છે. 100 ટકા સફાઈકામદાર લગબગ દલિત જ છે (સાફસફાઈના કામકાજ સિવિલ હોસ્પીટલ અમદાવાદ, વી.એસ.હોસ્પીટલ, વગેરે જેવી હોસ્પીટલ, સરાકરી કચેરીઓમાં સાફસફાઈ દલિતો કોન્ટ્રાકટ ઉપર રખાય છે અને તેના કોન્ટ્રાકટરો બિન-દલિત હોય છે ભારતમાં 21 ટકા દલિત મહિલાઓ સાથે દર સપ્તારે દુષ્કર્મ થાય છે. દર અકવાટિયે 13 દલિતોના ધર બાળી દેવામાં આવે છે. બંધક બનાવી દેવામાં આવે છે. 20.5 દલિતો ઉતરપ્રદેશમાં છે. 73 સરકારી વિભાગોમાં દલિતોના 25037 હોદા ખાલી છે. 4518 હોદા પ્રમોશન નહી થવાના કારણે ખાલી છે. સરકારી નોકરીઓના કારણે દલિતો થોડાધણા આગળ આવ્યા છે તેવુ જાણીને સરકારી નોકરીઓમાં રોક લગાવી દેવામાં આવી રહ્યો છે. અનામત કવોટા મુજબ હજુ પણ નોકરીઓમાં ભરતી કરવામાં આવતી નથી. ફિકસ પગારમાં લધુતમ વેતનમાં નોકરી કરવી હોય તો કરો તેવી નિતિ હકિકતમાં દલિતો નોકરીઓથી દુર થાય તેવી રાજરમત જ છે. 2001 ના સેન્સસમાં દલિતોની વસ્તી 16.66 કરોડ હતી.

        ગુજરાત રાજ્યમાં એટ્રોસીટીના 4578 કેસ પેન્ડીંગ છે. 205ની ચાર્જસીટ બાકી છે. કન્વીકશન રેટ ફકત 8 ટકા  જ છે. રાજસ્થાનમાં એટ્રોસીટી એકટ મુજબ સજાનો દર 40.39 છે. જ્યારે ગુજરાતમાં ફકત 9.30 જ છે. 2011 માં ગુજરાતમાં 2.10 ટકા જ્યારે રાજસ્થાનમાં 45.07 ટકા આરોપીઓને સજા થઈ હતી. 2012માં રાજસ્થાનમાં એટ્રોસીટી આરોપીઓને સજાનો દર 41 ટકા જ્યારે ગુજરાતમાં ફકત 7.80 ટકા જ આમ, રાજસ્થાનમાં દલિત અત્યાચાર વધુ પડતા છે. મોદીરાજમાં 2014માં 2233 દલિત મહિલાઓ પર બળાત્કાર થયા છે.2013 માં 2073 મહિલાઓ,ઉપર 2012માં 1576, મહિલાઓ,ઉપર 2011માં 1557 મહિલાઓ,ઉપર બળાત્કાર થયા દલિતોને અડવામા આભડછેટ માનતા લોકો દલિત મહિલાઓ પર બળાત્કાર કરવામાં અભડાતા નથી. શરમાતા નથી.  કે માનવતા જાળવતા નથી. દલિતો ઉપર અત્યાચાર કરનારાઓ કાયરો છે તેઓ તેમના જેવા સમાન વ્યક્તિને કયારેય તુંકારો પણ કરી શકવાની હિંમત કરતા નથી. ફકત દલિતો ઉપર જ અત્યાચાર કરવામાં બહાદુરી સમજે છે. નબળા પર શુરા થવા જાય છે.

        ઉનામાં દલિલોને મારનારા આવુ અમાનુષી કુત્ય કરવામાં તેમની બહાદુરી સમજે છે અને તેમને આવુ કરવાની કોઈએ સતા આપી છે તેવુ વિડિયોમાં લાગી રહ્યુ છે. તે પણ પોલિસ સ્ટેશન સામે પોલિસે પણ કંઈ કર્યુ નહી, પુછયુ પણ નહી કે દલિતોએ શુ ગુનો કર્યો છે અને કંઈ અદાલતે આ ગુનાની સજા તમને કહી દીધી અને તેનો તમે અમલ કરવા લાગ્યા અને તે અત્યાચારનો વિડિયો પણ બિન્દાસ ઉતાર્યો અને વાયરલ પણ કર્યો. દલિતોને મારવાના કેફમાં તમો એ પણ ભુલી ગયા કે તમે એક મજબુત પુરાવો ઉભો કરી રહ્યા છો જે પૂરાવો તમને સખત સજા કરાવી શકશે અને દલિતોને સંગઠિત થવામાં સહાયભૂત થશે. ઉના દલિત અત્યાચાર તમારો ઉંટના માથે તણખલુ સાબિત થશે. જો કે ઉના બાદ પણ દલિત અત્યાચાર થયા છે. એક ગામમાં દલિતોનો બહિષ્કાર કરવામાં આવ્યો. સુરતમાં તા.24/07/2016નાં રોજ પોલિસ દવારા મહેન્દ્ર ગમન મકવાણાનુ એન્કાઉન્ટર કરવામાં આવ્યુ છે. અમરેલીમાં પોલિસ કોન્ટટેબલના મૃત્યુ બાબતો 700 દલિતો પર FIR નોંધવામાં આવી છે. એક દલિતને હત્યાના આરોપસર પકડવામાં આવેલ છે કેજરીવાલે તેની મુલાકાત કરી. કદાચ તે જાણવા માટે કે તે નિર્દોષ છે કે તેને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે.

        ઉનાના દલિત અત્યાચાર બાદ રાજકીય નેતાઓએ મુલાકાતો લીધી. રાહુલગાંધી જે આત્મીયતાથી પીડિતોને તે જોઈ ધણા દુ:ખી થઈ ગયા. દલિતોને આત્મીયતાતેમની  ધણી જ ગમી ગઈ. પિડિતોની ખબર કંઈ રીતે કાઢવી તે રાહુલગાંધીએ શિખવ્યુ. પિડિતોની ખબર અતંર દરબાર ભરીને કાઢવાની ના હોય. પિડિતોના માથે હાથ મુકવો પડે, તેમની ચા પીવી પડે. થેન્કસ રાહુલગાંધી (કોગ્રેસના વખાણ કે કોઈપણ પાર્ટી માટે નહી) માયાવતી પણ આવી ગયા. ધણા રાષ્ટીય નેતાઓ આવી ગયા. બધા રાજકારણીઓ એકબીજાની  બાબતે ફકત ટીકા કરે છે, પરંતુ ઉના પિડિતોને નકકર ન્યાય મળશે તેની ખાત્રી આપતા નિવેદન કરતા નથી. દલિતો માટે તમારી એકબીજાની અંદરઅંદરની ટીકા-ટીપ્પણી કરતા ન્યાયનુ મહત્વ વધુ છે.

        ખેર, હિંદુસ્તાનમાં દલિતો ઉપર અતાયચાર થતા જ રહેશે. કેમ કે જયાં સુધી દલિતોને માણસ સમજવાની માનસિકતા આવશે નહી ત્યાં સુધી આવી પરિસ્થિતિ રહેવાની જ છે. દલિતો ઉપર થતા અત્યાચારમાં સૌથી મોટો વાંક જે તે શાસકપક્ષનો જ હોય છે. દલિત અત્યાચાર રોકવા માટેના કાયદાઓનો સારી રીતે અમલ થતો નથી કે અમલ કરવાની માનસિકતા જ નથી. સરકારે સખતરીતે આવા અત્યાચારો અટકાવવા પગલા ભરવા જોઈએ. એટ્રોસીટી એકટ બનાવેલ છે. જે પણ થોડોધણો અંશે ખામીયુક્ત છે.

        સરકારે દલિતો પર થતા અત્યાતચારો સખતરીતે દબાવી દેવા જોઈએ. ગુનેગારોને સખતમાં સખત સજા આપવી જોઈએ દલિતો પર થતા અત્યાચારો રોકવા દલિત સમાજ વતી હું થોડા સુચનો સરકારશ્રીને આપવા માંગુ છું. જે નીચે મુજબ છે..

(1) દરેક શહેરના જાહેર માર્ગ તથા ગામડાઓમાં દલિત વ્યક્તિ સાથે જાતિગત અત્યાચાર અપમાન કરવામાં આવશે તો તેની કાયદાકીય સજા શુ થશે તે બાબતના સાઈનબોર્ડ લગાવવામાં આવે. જે બોર્ડને કોઈ તોડે કે નુકશાન ન કરે તે રીતે લગાવવામાં આવે.

(2) દલિતો પર થતા અત્યાચાર રોકવા દરેક શહેરમાં અલગ પોલિસ સ્ટેશન સ્થાપવામાં આવે જે ફકત આવા અત્યાચારો રોકવા માટેની જ કાર્યવાહી કરે અને તેમાં દલિત પોલિસકર્મીઓની નિમણુકં કરવામાં આવે ને ઉપરાંત એક હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવે જે  નંબર ઉપર ફોન કરવાથી તાત્કાલિક પોલિસ જે તે સ્થળે જઈને આવા અત્યાચાર રોકે.ગામડાઓમાં હજુ પણ જે આભડછેટ રાખવામાં આવે છે. અનામત કવોટા મુજબ જે પણ જગ્યાઓમાં ભરતી થતી નથી તે તાત્કાલિક ભરી દેવામાં આવે. દલિતોને ફિકસ પગારમાં રાખવાની જોગવાઈ રદ કરી. પૂર્ણ વેતનમાં નોકરીઓ આપવી જોઈએ. કેમ કે દલિતસમાજને અપાતી ધણી ખરી નોકરીઓમાં જે કામગીરી કરાવવામાં આવે છે તે ફીકસ વેતનને લાયક નથી.

        ગામડાઓમાં હજુ પણ જે આભડછેટ રાખવામાં આવે છે. તે દુર કરવી જોઈએ હજુ પણ ગામડાઓમાં મંદિરોમાં દલિતોને પ્રવેશ આપવામાં આવતો નથી. જાહેર કુવાઓમાંથી પાણી ભરવા દેવમાં આવતુ નથી. સારા કપડા પહેરવામાં પણ રોક લગાવવામાં આવે છે. આવા અત્યાચાર જે પણ ગામડામાં  થતા હોત તેવા ગામોમાં કાયદાકીય જોગવાઈઓનો કડકપણે અમલ કરવો જોઈએ. તથા આવા ગામડાઓના  નામો જાહેર કરીને તેવા ગામડાઓમાં રહેતી તમામ વ્યક્તિઓ પર દર મહિને દંડની રકમ નક્કી કરી તે રકમ દલિતોના ઉત્થાનમાં, વિકાસ માટે વાપરવી જે દુકાનો દલિતોના વાળ કાપવાની આનાકાની કરે છે તેવી દુકાનોને તાત્કાલિક સીલ મારી દેવામાં આવે. જે મંદિરોમાં દલિતોને પ્રવેશ નથી અપાતો તેવા મંદિરોના સંચાલકો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તેઓ દલિતોને પ્રવેશતા રોકશે નહિ તેવી બાંહેધરી તેમની પાસેથી લેવી જોઈએ. ગામડાઓમાં રમશાનગૃહ એક જ હોવુ જોઈએ.

        દલિતો હવે મરેલા ઢોર ઉંચકવાની કામગીરી કરશે નહિ તેવુ ઉનાકાંડ પછી નક્કી થયેલ છે. તેથી સરકારે તાત્કાલિક રીતે આવા કામ સાથે સંકળાયેલ વ્યક્તિઓને સરકારી નોકરી આપવી જોઈએ. નહી તો આ કામ કરતા દલિતો ભૂખએ મરશે અથવા તો આત્મહત્યા કરશે. તો તેની જવાબદારી સરકારની રહેશે. જે તે જિલ્લા કલેકટરની રહેશે. શહેરોમાં જેમ સાફસફાઈ કરતા કર્મચારીઓ દલિત હોય છે અને તેના કોન્ટ્રાકટરો બિન-દલિત હોય છે. તેવુ ગામડાઓમાં મરેલા ઢોરો ઉંચકવાના કોન્ટ્રાકટ સરકાર દવારા ચાલુ નહી થાય તેની બાંહેધરી કાયદાકી રીતે સરકારે આપવી પડશે. શહેરમાં કચરાનો નિકાલ થાય છે તે રીતે જ મરેલા ઢોરોનો નિકાલ થશે. જો આવા કામના કોન્ટ્રાકટ આપવામાં આવશે તો કોન્ટ્રાકટરો મરેલા ઢોરના ચામડા ઉતારવા દલિતોને જ મજુરી પર રાખીને તેમનુ શોષણ કરશે. દલિતોને ગુજરાન ચલાવવા નાછુટકે પણ આ કામ કરવાની મજબૂરી ઉત્પન્ન થશે.

        સરકારી કચેરીઓમાં પણ દલિતો પ્રાત્યે ભેદભાવ રાખવામાં આવે છે. તેવા ભેદભાવ પર નજર રાખવા વિજીલન્સ ઓફિસર તરીકે દલિત અધિકારીની નિમણુક કરવામાં આવે.

અનામત કવોટા મુજબ ધારાસભ્યો ચુંટાય છે. પરંતુ મંત્રી તરીકે ફકત એક જ ખાતુ દલિતને આપી દેવામાં આવે છે. કમ સે કમ ત્રણથી ચાર મંત્રીઓ દલિત હોવા જોઈએ.

જેમ ખેત ઉપજ દેશનુ અર્થતત્રં મજબુત રાખે છે. મરેલા ઢોરની ખાલ અનેકરીતે ઉપયોગી હોય છે. ચામડાની બનાવટો મજબુત અને ટકાઉ હોય છે. તેની બનાવટોનો ભાવ પણ ઉંચો હોય છે. જો દલિતો આ કામ છોડી દેશે  તો તુવેરદાળની જેમ ચામડુ પણ સરકારે આયાત કરવુ પડશે. દલિતોની રોજગારી પર આફત આવશે સરવાળે સરકારને તથા સમાજને નુકશાન જ છે. શુ સરકાર કતલખાના ખોલવા લોનો આપે છે, જમીન આપે છે તે રીતે મરેલા ઢોરની ખાલ ઉતારવાનુ એક અલગ ખાતુ ખોલી ફેકટરીની માફક જ દરેક તાલુકાએ વિશાળ જમીન ઉપર આવી કામગીરી કરતા શેડ બાંધીને મરેલા ઢોરની ખાલ ઉતારી આપતા નિપુણ દલિતોને સરકારી નિયમ મુજબ પૂર્ણ વેતનથી નોકરી પર રાખે અને મરેલા ઢોરલા ઉપાડી લાવવાની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થ ઉભી કરે અને તેનો ખર્ચ જે તે ઢોર માલિકો પાસેથી લેવામાં આવે. મરેલા ઢોરની ખાલ ઉતારવી તે પણ એક કળા છે. ચામડામાં કાણુ ન પડે તે રીતે ખાલ ઉતારવી તે કામગીરી ગામડાઓમાં અમુક દલિતો જ કરી શકે છે. તમામ સમાજ આ કામમાં સંકળાયેલ નથી. દરેક ગામાં એક કે બે પરિવાર જ આ કામગીરી કરે છે જે થોડાધણા પરિવારોમાંથી જે વ્યક્તિ આ કામા નિપુણ છે તે જ આ કામ કરે છે. તેમના પછી આ કડા પણ લુપ્ત થશે. અને અગાઉ કહ્યુ તેમ જ ચામડાની આયાત ભારત દેશે તુવેરદાળની જેમજ કરવી પડશે. જો આવી કોઈ વ્યવસ્થા સરકાર તરફથી શરૂ કરવામાં આવે તો જ દલિતોએ આ વ્યવસાય કરવો. જો આર્થિકલાભ ની અને માન-સન્માન મળે અને આ કામ કરનારને પણ ખેડુત જેવુ સન્માન મળે તો જ આ વ્યવસાય કરવો. આવી વ્યવસ્થા ઉભી થશે તો દેશને જ લાભ છે. બાકી તો કિંમતી વિદેશી હુંડિયામણ વેડફીને ચામડુ બીજા દેશો પાસેથી ખરીદવુ પડશે. કદાચ ભવિષ્યમાં જો આવી વ્યવ્સથા ઉભી થાય તો તે ડીપાર્ટમેન્ટનો તમામ સ્ટાફ દલિત જ હોવો જોઈએ. શાફસફાઈની કામગીરી, કે મરેલા ઢોરને ઉપાડવાની કામગીરી કરનારને અહોભાવથી અને તેમને માન-સન્માન આપવાની માનસિકતા કેળવવી પડશે. માણસોના શરીર ખોલીને ઓપરેશન કરનાર, કેન્સર ગ્રસ્ત અંગો સામે આપણે જોતા જ સુગ થઈ જાય છે. તેવા અંગોની સારવાર કરનાર ડોકટરોને આપણે માનની નજરે જોઈએ છે. કેમ કે તેઓ માણસોનો ઈલાજ કરે છે. મરેલા ઢોરને ઉપાડી જઈ ગંદકીનો નિકાલ કરી ઉપયોગી ચામડુ નિકાળી આપનારને ગંદ ગણવામાં આવે છે. કેમ કે તેઓ મરેલા ઢોરનો નિકાલ કરે છે. ગંદકી દુર કરે છે. આવી માનસિકતા કેમ?

        સરકાર તાત્કાલિક રીતે દલિત અત્યાચાર અટકાવવા કડક કાયદાઓની જોગવાઈ નહી કરે તો ઘણા દલિતો ઉનાની બર્બરતા જોઈને કંપી ઉઠીને આત્મહત્યા કરી લીધી તેવા બનાવો બનશે તો તેની જવાબદારી સરકારની રહેશે. રોહિત વેમુલાન પડધા દેશભરમાં પડયા અને જે બદનામી દેશની દુનિયામાં થઈ. તેવી બદનામી ગુજરાત મોડલની થશે. ના છુટકે દલિતોએ ધર્માતંર કરવાની ફરજ પડશે,
આમ સરકારે દલિત અત્યાચાર અટકાવવો, અનામત કવોટાની નોકરીઓમાં તાત્કાલિક ભરતી કરવી ,આભડછેટની સમસ્યા દુર કરવી ઉનાના આરોપીઓને કડકમાં કડક સજા આપવી મંત્રીમંડળમાં દલિતોની સંખ્યા વધુ કરવી તે બાબતે સરકારે વિચારવુ રહ્યુ.

ભારતદેશના સર્વણ નાગરીકો, તમારા નામમાં જ સન્માનજનક શબ્દ વાપરવમાં આવ્યો છે. સવર્ણ એટલે સારી વર્ણ. શુ તમે ફકત તમારા સવર્ણા માટે જ સારા છો? તમારી પાસે શુ નથી જમીનો, મકાનો બંગલાઓ, ફેકટરીઓ, ઉધોગો, ઉચ્ચા હોદાઓ, નાણાની રેલમછેલ સન્માનજનક પરિસ્થિતિ. છતા પણ તમે જે કંગાલ છે. ગરીબ છે. તમારી ગંદકી દુર કરે છે, તમને તંદુરસ્ત રાખે છે, તમારા ધર, રસ્તા સાફ રાખે છે. તેવા લોકોને તમે હડઘુત કરો છો નિર્દયતાથી મારો છો. તેમની સાથે ભેદભાવ રાખો છે. શું તેઓ માણસ નથી. એક સવર્ણ વ્યક્તિ અને એક દલિત વ્યક્તિને વાધ,સિંહ જેવા પાણીઓ સામે મુકી દો શું તે વન્ય, વિકરાણ, પ્રાણીઓ ફકત દલિતને જ મારી નાખશે શું સવર્ણ વ્યક્તિને જવા દેશે તેને નહી મારે, મારશે જ જંગલી પ્રાણી માણસમાં ભેદ નથી જોતા તો સામાજીક પ્રાણી ગણાતા માણસો શા માટે તેમના જેવા જ માણસો માટે ભેદભાવ રાખે છે. શું દલિતો તમારા બંધુઆ ગુલામો છે. ગંદા કામ (સાફસફાઈના) તેમની પાસે કરાવવા છે અને તમારે ચોખ્ખા રહેવું છે. ફકત એક અકવાડીયુ સાફસફાઈ દલિતો બંધ કરી દે તો શહેરો, ગામડાઓ ર્નકાગારમાં ફેરવાઈ જશે. કદાચ ભવિષ્યમાં આવી નોબત દલિત સમાજલાવશે. સવર્ણ સમાજ દલિતો પર જે અત્યાચાર વર્ષાથી કરતો આવ્યો છે તે બંધ નહી કરવામાં આવે તો દલિતસમાજ હવે આવુ સાંખી લેવા તૈયાર નથી, બહુ થયુ હવે અટકી જાવ અને જો તમોને દલિતસમાજ કોઈપણ રીતે સ્વીકાર્ય જ ન હોય તો દલિતોને અલગ રાજય (દલિતસ્થાન) આપી દો. જેમ મુસ્લિમોને પાકિસ્તાન આપી દીધુ તે રીતે દલિતોને દલિતસ્થાન આપી દો. પાકિસ્તાન આપવા પાછળ પણ તમારો સવાર્થ,ભય,કાયરતા હતી. જો અખંડ ભારત રહ્યુ હોત તો આજના હિસાબે મુસ્લિમોની વસ્તી (ભારતની 25 કરોડ પાકિસ્તાનની 22 કરોડ, બાંગલાદેશની 17 કરોડ કુલ 64 કરોડ) હિંદુઓની વસ્તી સમકક્ષ હોત અને મુસ્લિમોની એકતા અને એક જ પક્ષને વોટ આપવાની રીત મુજબ ભારતમાં હિંદુઓનુ નહિ મુસ્લિમોનુ રાજ હોત. તેઓ શાશનકર્તા હોત. અને તેવા સંજોગોમાં હિંદુસ્તાન હિંદુસ્તાન મટી જાત અને નવુ નામ પડી ગયુ હોત. ડૉ. બાબસાહેબ આંબેડકરે દલિતસ્થાન માંગેલ પરંતુ તે માંગનો વિરોધ કરવામાં આવેલ કેમ કે, દલિતો અલગ થઈ જાય તો સર્વર્ણોની સેવા કોણ કરશે તેવો સ્વાર્થ તેમા રહેલો હતો કહેવાતા ગૌરક્ષકો ગાયો પાણતા નથી. ગાયો માલધારી, રબારી સમાજ પાળે છે, તે તેમની રોજગારી છે. ગૌરક્ષકો જો ખરેખર ગાયોને બચાવતા હોય તો રોજ હજારો કિલો ગૌમાસં કેમ પકડાય છે? સાચા ગૌરક્ષકો હજારો કિલો ગૌમાંસ પકડાવી દે છે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ બારોબાર વેચાવી દે છે તેનો નાસ કરતા નથી તેવા કિસ્સા સ્ટીંગ ઓપરેશનથી પકડાયા છે. આવા અધિકારીઓને જાહેરમાં મારો, રાતના સમયે કારોમાં ગાયોને ચોરી જવામાં આવે છે. તેવા ગાય ચોરોને પકડો તેમને સજા અપાવો, રખડતી ગાયો માટે ગૌચરની જગ્યા ઉભી કરોવો.

       ગાય આપણી માતા છે. માતાને બચાવવી તે સાચા ગૌરક્ષકોની કામગીરી પ્રસંશનીય છે. સાચા ગૌરક્ષકોએ બની બેકેલા ગૌરક્ષકોની ઓળખ જાહેર કરી તેમને આ કામથી દુર કરવા જોઈએ. થોડાધણા કહેવાતા ગૌરક્ષકોના કારણે સાચા ગૌરીક્ષકોની બદનામી થાય છે.

        સવર્ણ સમાજ દલિતો સાથે જે ભેદભાવ રાખે છે. તેમાં પણ પાખંડ છે. થોડા સમય અગાઉ મારા પાસે એક દપંતિ આવેલ તેમણે મને પુછયુ કે આંતરજ્ઞાતિય (ઈન્ટરકાસ્ટ) લગ્નમાં સરકાર તરફથી સહાય મળે છે, તે વિષે માહિતી આપશો. તેમને તે માહિતી આપી અને મળે પુછયુ કે તમે કંઈ કેટેગરીમાં આવો છો. અને તમારી પુત્રએ કે પુત્રીએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે?. તેમણે તેમની જાતિ જણાવી જે સવર્ણસમાજની જ્ઞાતિ હતી અને તેમની દિકરીએ દલિતસમાજના દીકરા સાથે પ્રેમસંબંધના કારણે લગ્ને કરી લીધેલ અમે તેમને પુછ્યુ કે દલિતસમાજ (ચમાર) નાં છોકરા સાથે તમારી દીકરીએ કોર્ટ મેરેજ કરી લીધા તો તમે કોઈ વિરોધ કર્યો નહી.તેમણે મને જણાવ્યુ કે, શુ કામ વિરોધ કરવાનો છોકરો ઉચ્ચ અભ્યાસ કરે છે, તેના માબાપ સરકારી નોકરી કરે છે. તેમનો બંગલો ગાડી છે. અને તે એકનો એક જ છોકરો છે. એક બહેન છે તે પરણીને ઓસ્ટ્રેલિયા જતી રહી છે. હું આશ્રયભાવે તેમની વાતમાં છલકાતી ખુશી જોઈ રહ્યો. ઉચ્ચ અભ્યાસ છલોછલ આર્થિકતા, ગાડી-બગંલો સામે જાતિ શુ વિસાત ધરાવે છે. ત્યારે આભડછેડ કંઈ બલા તેવો વિચાર પણ આવતો નથી. દલિતસમાજ માટે આવો પાખંડ,સવર્ણસમાજ ધરાવે છે. દલિતસમાજ અનામતથી થોડોઘણો આગળ આવ્યો તે પણ સવર્ણસમાજને ગમતુ નથી સરકારી કચેરીઓમાં પરમાર સાહેબ, મકવાણા સાહેબ, કહેવું ફકત કામ કઢાવવા જ બાકી તો તેવુ બોલવુ સવર્ણસમાજની મજબુરી હોય તેવુ લાગે છે. કામ પત્યા પછી બહાર આવીને તો સાહેબની જગ્યાએ જાતિગત સંબોધન જ મનોમન બોલાઈ જાય છે. શહેરોમાં કદાચ કાયદાના જ્ઞાનના કારણે અથવા તો પોતે છિછરા ન ગણાઈ જાય તેવા ડરથી દલિતસમાજ પ્રત્યે સવર્ણસમાજ નમ્ર રહેતો હશે. બાકી ગામડાઓમાં તો હજુ પણ રજવાડા જેવુ જ વાતાવરણ છે. ગામડા તો ભારતમાં નથી પણ પોતાનુ જ નાનકડુ રાજ્ય છે તેવુ ત્યાંનો સવર્ણસમાજ માને છે. દલિતોને ગામના છેડે રહેવાનુ, તેમના માટે આભડછેટ રાખવાની, મોટી ઉંમરની વડીલ જેવી દલિત વ્યક્તિને પણ તુંકારાથી બોલાવવી મગનભાઈ જેઠાભાઈ નામ હોય તો જેઠાનો મગનયો, તે રીતે ઓળખાણ આપવી, જાહેર સમારભોમાં આમંત્રણ તો દુરની વાત છે, દુર ઊભા રહીને જોવાનુ, મંદિરમાં તો ભૂલેચુકે પણ પગ ના મુકાય તેવી પરિસ્થિતિ છે. આ બધુ વર્ષોથી ચાલતુ આવે છે. આઝાદી પહેલા તો થોડા ધણા વ્યક્તિઓ આભડછેટ  દુર કરવા પ્રયત્નો કરતી હતી. જેમના નામ દલિત સમાજ પણ ગૌરવથી લે છે. પરંતુ તાજેતરમાં તો આવુ કોઈ નામ જણાતુ જ નથી શુ સમગ્ર સવર્ણસમાજે સંપ કરી લીધો છે કે અસ્પુસ્યતા બાબતે બાંધછોડ કરવી નહી દલિતોને દલિત જ રહેવા દેવા તેમને માણસ ગણવા નહિ ભલે, દલિતસમાજ પ્રત્યે આવુ જ વલણ ચાલુ રાખવામાં આવશે તો  દલિતો હવે શાંતિથી બેસી રહેશે નહી,
        ભારતમાં બીજા સમાજો કરતા દલિતસમાજ શાંત, સમજુ,નિરુપદ્રવી પ્રજા છે. જે મળે તેમાં ગુજારો કરે છે. રહેણીકરણીમાં પણ સારીરીતે રહે છે. દેવું કરીને પણ સામાજીક પ્રસંગો પાર પાડે છે. સંતાનોને શિક્ષણ અપાવવા જાત ધસી નાખે છે. પુરેપુરા દલિત સમાજને અનામતનો લાભ મળેલ નથી. મારા આખા પરિવારમાં અનામત મુજબ કોઈને સરકારી નોકરી મળી નથી મે 1990 માં પોસ્ટ ગેજ્યુએટની ડીગ્રી મેળવેલ છે. ગુજરાતીમાં તે વખતે સ્ટેનોની પરીક્ષા 75 ની સ્પીડ મુજબ પાસ કરેલ છે. કેન્દ્રસરકારની દરેક પરીક્ષાઓ આપેલ છે. પરંતુ એક નાની નોકરી પણ અનામત મુજબ મળી ન હતી. છેવટે LL.B  કરીને વકીલાત શરુ કરી. કહેવાનો અર્થ એ છે કે, પુરો દલિસમાજ સરકારી નોકરીઓ લઈને બેસી નથી ગયો. અનામત કવોટા પુરેપુરો ક્યારેય ભરાતો જ નથી. અને અનામત કોઈ જાદુની છડી તો નથીજ જે, મળી જવાથી જે તે સમાજ આગળ આવી જશે. આપણા રીર્ઝવ બેન્કના ગર્વનર રધુરામ રાજને પણ તાજેતરમાં જણાવેલ કે દલિતોને અનામત કરતા ધંધા. વ્યવસાયમાં વધુ લાભ છે. સુખી, સમપન્ન સમાજો પણ અનામત મેળવવા ઝઝુમી રહ્યા છે.

        અને, સૌથી મોટી વાત તો એ છે કે દલિતસમાજ ક્રિમિનલ માઈન્ડ ધરાવતો નથી. ચોરી, લુટંફાટ જુગાર, વ્યસનોથી દુર છે. વર્ષો અગાઉ જેવા શરાબીઓ હવે ખુબ જ નજીવાછે. માંસાહારનું પ્રમાણ ખુબ જ ધટી ગયેલ છે.  માંસાહારના ભાવ પણ દલિતોને પોષાતા નથી. (ભારત સૌથી મોટો માંસ નિકાસ કરતો દેશ બની ગયો છે. વર્ષ 2014-2015માં 15,91,571 મેટ્રીક ટન ગૌમાંસ (કિંમત રૂ. માં લગભગ 32 હજાર કરોડની નિકાસ ભારતે કરી હતી. ગુજરાતમાં વર્ષે 25 લાખ કિલો માંસાહાર થઈ રહયો છે શું આટલુ બધુ માંસ દલિતો ખાય છે.) દલિતોએ માંસાહાર માટે આજસુધીના ઈતિહાસમાં એકપણ પ્રાણીની કતલ કરી નથી. માંસમટનની દુકાનો  દલિતો ધરાવતા નથી. (ગૌમાંસ વિષે ચોંકાવનારી બાબત એ છે કે પ્રતિબંધ મુજબ ગૌમાંસ ક્યારેય બજારમાં આવતુ નથી. તે ચોક્કસ ચાહકોમાં વહેચાઈ જાય છે. જેનો ખુબ જ ઉચો ભાવ લેવામાં આવે છે.) દલિતોએ ક્યારેય પણ ગાયો ભેંસોની ચોરીઓ કરી નથી, કે ચોરીને તેની કતલમાં સંડોવાયેલા નથી. સરવાળે દલિતસમાજ ગુનાહિત માનસ ધરાવતી પ્રજા નથી. પરંતુ ઉના જેવા અત્યાચારોને દયાનમાં લઈ હવે દલિતસમાજે થોડા અગત્યના મુદાઓ પર દયાન આપવુ જોઈએ.

1. દલિત એકતા મજબુત કરે. હિંદુસ્તાન ટોળશાહી દેશ છે, જેનુ ટોળુ મોટુ તેની તાકાત વધુ . વિભાજન થઈને અત્યાચારો સહન ના કરો. L.C માં પેટાજ્ઞાતિમાં ફકત SC લખાવો દલિતોની અલગ અલગ પેટાજ્ઞાતિઓએ આંતરિક લગ્નસંબંધ શરૂ કરવા જોઈએ. (આર્થિકરીતે સમાનતા જોઈને તથા ઉચ્ચ અભ્યાસની સમાનતા જોઈને પણ શરૂ કરો.) સૌરાષ્ટમાં ચાલે છે તે મુજબ.
2. વ્યસનો ઓછા કરો. ધુમધામથી લગ્ન સમારંભો ના કરો. તે પૈસા વરવધુને કેપીટલ મુડી તરીકે આપી નાનો મોટો બિઝનેશ કરાવો.

3. સરકાર ઉપર બહુ આશા ન રાખો. હમણા જ એક ગામમાં બીજા સમાજોના પાકા સ્મશાનગૃહો સામે દલિતસમાજનુ કોઈ પાકુ સ્મશાનગૃહ જ નથી તેવા ફોટોગાફ અખબારમાં છપાયા હતા. સરકારમાં ઘણી રજુઆતો કરી, પરંતુ સરકાર પાકુ સ્મશાનગૃહ બાંધ આપતી નથી. શું તે ગામમાં કોઈ ભામાશા બનવા તૈયાર નથી કે જે પાકુ સ્મશાનગૃહ બનાવી આપે અથવા તો ધરદીઠ એક હજાર રૂ. ઉધરાવીને પણ પાકુ સ્મશાનગૃહ બનાવી શકાય.(મહારાષ્ટના વાશિમ જિલ્લાના કલમબેશ્ર્વર ગામે દલિત બાપુરાવ તાંજેને ગામના કુવામાંથી પાણી ભરવા ન દેતા તેણે જાતે એકલાએ ફકત 40 દિવસમાં કુવો ખોદીને પાણી ધર આગંણે જ લાવી દીધુ.

4. વ્રત,નેજાઓ કાઢવા બંધ કરી દો-ગામડાઓમાં દલિતોને મંદિરપ્રવેશ આપતા નથી. તો  તેમના મંદિરોમાં આપણે જવુ જ ન જોઈએ, તે આગ્રહ જ પડતો મુકો.ડૉ. બાબસાહેબની પ્રતિમાં સ્થાપિત કરી તેમના દર્શન કરવા જાવ.

5. રાજકીયરીતે દલિતો ક્યારેય એકજુટ થતા નથી તેઓ વોટની કિંમત જ જાણતા નથી. વિભાજીત વોટીંગના સ્થાને મુસ્લિમોની જેમ બહુમતીથી એક જ પક્ષને મત આપી, આપણા અમુલ્ય મતનો લાભ ઉઠાવો. સુશ્રી માયાવતીની જેમ અલગ પક્ષ સ્થાપી, અથવા તો માયાવતીના જ પક્ષમાં સમગ્ર સમાજે જોડાઈને તેમની જેમ સતા મેળવવી જોઈએ.તો  બીજા સમાજો જેમ સતામાં દલિતો આવી શકે છે.  

6. દલિતસમાજને એક ક્રાંતિકારી યુવા નેતા મળી ગયેલ છે. તેને આગળ લાવી. તેના જેવા વિચારો ધરાવતા યુવાનોએ તેને સાથ આપી, હાલમાં યોગ્ય દલિતનેતા નથી તેની ઉણપ પુરી કરવી જોઈએ, જીગ્નેશ મેવાણી આપણો યુવાનેતા છે, તેને વિરાટ દલિતનેતા બનાવી દો.

7. હાલના ચુંટાયેલા ધારાસભ્યો જે ઉનાકાંડ બાબતે દલિતસમાજ માટે સહાનુભૂતિનો એક શબ્દ બોલ્યા નથી તેમનો બહિષ્કાર કરો.

        છેલ્લે, દલિતસમાજ માટે ડૉ. બાબાસાહેબે જે સંદેશાઓ આપેલ તે વારંવાર દોહરાવવા કેમ પડી રહયા? છે, 70 વર્ષ અગાઉ તેમણે જે બાબતો પર ભાર આપ્યો હતો તે બાબતો ઉપર દલિતસમાજે ધ્યાન આપવાનુ શરૂ કરી દેવુ પડશે, નહિ તો 500 વર્ષ પછી પણ દલિત અત્યાચાર અખબારના હેડીગં બનશે, જીગ્નેશ મેવાણી જેવાનુ યોગદાન, દલિતોના ક્રાંતિકારી વિચારો, પત્રિકાઓ, લેખો બધુ જ નિરર્થક બનીને રહેશે. 500 વર્ષ પછી પણ રેલીઓ, આંદોલનો ઉપવાસો કરવા પડે તેવુ આપણા વંશજોને આપણે આપીને જવાનુ નથી.  અસ્તુ,  
                                                                         અશ્ર્વિનકુમાર જે. સિંહગઢ          
                                                               (એડવોકેટ)

(ઉપરોકત લેખ, પુસ્તકો, અખબારો, જોયેલ, જાણેલ, સાંભણેલ, અનુભવેલ, હકિકતો, ઉપરથી લખેલ છે.

અમદાવાદ,  
તારીખ: 14/08/2016                          
શુભેચ્છકો
હરિશકુમાર સી. સેંગલ.                      અશોક કે. સેગલ
મનુભા એન. ઝાલા                          નરેન્દ્રસિંહ ઝાલા
મયુર પટેલ                                  જગદીશ બી. પરમાર
આર્યક સિંધલ                                આર્યમી સિંધલ
અશોક ડી. પરમાર                           નિશુ સેંગલ
મનિષ પરમાર                               ગણપત એમ.સોનારા(એડવોકેટ)