Saturday 13 August 2016

Dalit Asmita Yatra Day 8.

સાવરકુંડલાથી પ્રસ્થાન... આંબરડી, થોરડી, જોડિયા અગરિયા ગામે સભા.. આંબરડીમાં બપોરનું ભોજન.. રાજુલામાં રેલી.. મુસ્લિમ સમાજનું સમર્થન.. માલધારી સમાજનું પણ સમર્થન.. ડૉ. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર.. રાજુલામાં રાત્રિનું ભોજન.. નાના બાળકોનો ઉત્સાહ જબરદસ્ત..શાનદાર ..










No comments:

Post a Comment